Next Post Previous Post
30
Mar
2014
હિર્ણકશ્યપ
Posted by sapana
હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ?
એને તો વરદાન મળ્યું
તને કોઈ નહીં મારી શકે
ન ઘરમાં ન બહાર
ન રાતના ન દિવસના
ન તલવારથી ન ભાલાથી
હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ?
ન ઘરમાં ન બહાર
ન દિવસના ના રાતના
ન ભાલાથી ના તલવારથી
હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..
શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે?
સપના વિજાપુરા
3 Responses to “હિર્ણકશ્યપ”
Leave a Reply
આ પોસ્ટ દ્વારા એક સરસ સવાલ પુછાયો છે.
સત્ય પંથે ચાલતા “હરિશચંદ્ર” તો ના થવાય, પણ “હરિશચંદ્ર જેવા” તો જરૂર થવાય !
જો, આવું “પરિવર્તન” શક્ય થાય તો, તમો “પ્રહલાદ”જેવા તો બની શકો….અને એવું જો શક્ય થાય તો…..જરૂર તમો તમારા ભિતરના હિર્ણકશ્યપને મારી શકો છો.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Was away..back to Lancaster.
Hope to see you on my Blog !
DR. CHANDRAVADAN MISTRY
March 30th, 2014 at 7:42 pmpermalink
સરસ અછાંદસ… ગમ્યું..
અશોક જાની 'આનંદ'
March 31st, 2014 at 6:20 ampermalink
સરસ વિચાર વૈભવ.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
April 7th, 2014 at 11:16 pmpermalink