7 Sep 2013

વસંત

Posted by sapana

snow-on-blossoms500

થીજેલાં બરફની જેમ
લાગણી પણ થીજી ગઈ
આંસું થીજીને પાંપણે અટકી ગયાં
હવે વસંત આવશે
થીજેલો બરફ પીગળશે
પણ થીજેલી લાગણીને
વસંત હોય ખરી???
સપના વિજાપુરા
૨-૦૭-૨૦૧૩

Subscribe to Comments

2 Responses to “વસંત”

  1. કેમ ન હોય ? કોઇ આત્મીયનેી હુંફ થીજેલી લાગણી પીગાળી મનની વસંત લાવી શકે

     

    અશોક જાની 'આનંદ'

  2. એ વસંતને જ આત્મીય ગણી હૃદયસ્થ કરો પછી જુઓ તમારા જીવનમાં કેવી વસંત ખીલી ઉઠે છે. થીજેલી લાગણીઓને પીગાળવા માટે તો કુદરત વસંત લઈને આવે છે.
    કાવ્યને અંતે પ્રશ્નાર્થ મૂકીને સુદર વાત કહી.

     

    Pravin Shah

Leave a Reply

Message: